''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે.
શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે.
આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!
એક હસતા ચહેરા પાછળ
કેટકેટલું છુપાયેલું હોય છે ?
વિષાદ,વેદના ને ઉદાસી
છુપી વેદના કોણ વાંચી શકે ?
પોતીકા હોય તે જ
માંહ્યલું તો એ જ વાંચી શકે
જે આપણા સુખે સુખી ને
આપણા દુઃખે દુઃખી