મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Friday, December 30, 2011

એક દિવસ પ્લેન માં સફર કરતા વિચાર આવ્યો કે શું માનવ ઉંચાઈએ પહોચી ને વિચારે તો શું...આર્ટીકલ






એક દિવસ પ્લેન માં સફર કરતા વિચાર આવ્યો કે શું માનવ ઉંચાઈએ પહોચી ને વિચારે તો શું

તેના વિચારો ઉચ્ચ થઇ જતા હશે ? મનોમંથન પછી તે નિર્ણય પર આવી કે ....ઉચાઇ કરતા પણ

ઊંડાણ શ્રેષ્ઠ છે, કારણ ઉંચાઈ પર પહોચવું ખુબ જ સરળ છે...જયારે ઊંડાણ માં ત્યારે જ જઈ શકો,

કોઈક ને સ્મિત આપની ને તેના આંસુ તમે લઇ શકો, બીજા ને નિરપેક્ષ પ્રેમ કરી શકો...ને તે જ તમારો

નિજાનંદ હોય.નામ સાથે ના સબંધો નિભાવવા,અને તે સબંધો થી પણ પર એક બેનામ સબંધ....નિભાવવો

તેની ગરિમા સાચવવી એટલે સત નું આત્મા સાથે નું જોડાણ....અને તેની પ્રસન્નતા કેટલી ઉમદા હશે?



નીતા શાહ.

No comments: