ક્યારેક લાગણી
ઉદાસી દ્વારા
હૃદયના નાનકડા છિદ્રમાંથી
અશ્રુ વાટે
દડ દડ વહી જાય
પાણી અને લાગણી
રસ્તો શોધી જ લે છે...!
નીતા શાહ
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે.
શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે.
આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!