ઈશ્વરે દીકરી ઘડી ને માતા-પિતા ઉપર ઉપકાર કર્યો
છે. દીકરીનો માં-બાપ પ્રત્યેનો પ્રેમ પ્રારંભથી લઈને
અંત સુધી એક સરખો જ વહે છે....!!!
દીકરી જગત ના કોઈપણ ખૂણે જશે તે માતા-પિતા ના
હૃદયથી ક્યારેય દુર જતી નથી....!!!
દીકરી સાથેની માં-બાપની વ્હાલની કડીઓ ક્યારેય
ઢીલી પડતી નથી...!!!
આપણાં તત્વચિંતકો એ કદાચ એટલે જ દીકરીને
'' બાપનું હૈયું'' કહી છે...
''કલેજા નો ટુકડો'' કહ્યો છે....!!!
નક્કી માનજો, દીકરી તો ગયા ભવમાં જેને પુણ્ય
કાર્ય હોય તેને જ મળે....!!!


No comments:
Post a Comment