પુસ્તકો વસાવવા એ જિંદગીનું સારા માં સારું ઇન્વેસ્ટમેન્ટ છે,
વાંચવું અને વંચાવવું એ જીવનનું સારામાં સારું સપ્લીમેન્ટ છે.
નીતા શાહ
વાંચવું અને વંચાવવું એ જીવનનું સારામાં સારું સપ્લીમેન્ટ છે.
નીતા શાહ
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે.
શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે.
આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!
No comments:
Post a Comment