'આપણે કોઈને શું કામ બદલવા જોઈએ.?' અથવા
તો કોઈકે આપણા થી શું કામ બદલાવુ જોઈએ...???''
આટલી ઝીણી વાત જીવન માં કાંતિ લઈએ તો,
સબંધ ના ગમા-અણગમા ...વરાળ બની જશે..!
રસ્તા ને આવન-જાવન ના નિયમો છે
સબંધો ને લાલન-પાલન ના નિયમો છે....!!!
નીતા.શાહ.

No comments:
Post a Comment