મને શ્રધ્ધાસ્પદ
અને વિશ્વાસપાત્ર
બનવું અતિ
પ્રિય છે....
મને બદલાની
ભાવના અને
મુલ્યાક્તિ બનવું
અપ્રિય છે....
મને નિખાલસ
અને અપેક્ષારહિત
બનવું અતિ
પ્રિય છે....
મને અતિનિકટતાના
સ્થાને વિવેકની
લક્ષ્મણરેખા અતિ
પ્રિય છે....
નીતા.શાહ.

No comments:
Post a Comment